જમીનની ફળદ્રુપતા વધી.
ઝાડ ની તંદુરસ્તી વધી.
અળસિયા વધ્યા જે ખેડૂત મિત્ર છે
ફળ માખીયે વધી જેથી ફલીની કરણ સારું થાય.
વરસાદ નું પાણી જમીન માં ઉતરે.
ફળ ની સારી કોલીટી બને.
ઓરીજનલ કેસર કેરી નો સ્વાદ મળે.